સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર”
સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન – દ્રષ્ટા શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.10/12/2023 નાં રોજ * સારહી પરિવાર નાં સભ્ય શ્રી જયદિપભાઈ વિઠલાણી નાં જન્મ દિવસ નિમિતે ગાયત્રી યજ્ઞ કરવામાં આવેલ જેમાં સહ પરિવારને ગાયત્રી યજ્ઞમા બેસવાનો લાભ મળ્યો* અને યજ્ઞ વિધી કરેલ. (ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી નાં પરિજનો શ્રી બીપીનભાઈ ભરાડ એ ગાયત્રી યજ્ઞ કરાવ્યો) શ્રી દિગંતભાઈ ભટ્ટ, ઉપસ્થિત રહ્યાં હતાં સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ…. તેમ સારહી તપોવન આશ્રમ ની યાદી જણાવે છે….
Recent Comments