fbpx
અમરેલી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અમરેલીની બે દિવસની મુલાકાતે

અમરેલી, તરવડા અને અકાળા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આજે તા. ૭ માર્ચ બપોરે અમરેલી એરપોર્ટ ખાતે પધારશે અને અમરેલી શહેરની મધ્યમાં આવેલી ઇન્દિરા માર્કેટ ખાતે સફાઈ અભિયાનમાં સહભાગી થશે. ત્યારબાદ સ્વામિનારાયણ ગુરુકુળ તરવડા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં હાજરી આપશે. સોમવારે તા. ૮ માર્ચના સવારે લાઠીના અકાળા ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ નીલકંઠધામ પોઇચા અને નીલકંઠ યંગ ફેડરેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સેમિનાર અને પ્રદર્શનમાં હાજરી આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/