fbpx
અમરેલી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ સુરત રૂસ્તમ બાગ સ્વામી નારાયણ મંદિર થી સતશ્રી

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ સુરત સ્થિત રૂસ્તમ બાગ સ્વામી નારાયણ મંદિર ના વિદ્વાન શાસ્ત્રી સતશ્રી સહિત ના સંતો સૃપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી ના દર્શને પધારેલ સતશ્રી સાથે  સ્વામિનારાયણ સાંપ્રદાય ના વરિષ્ઠ સંતો નું યાત્રાધામ ભુરખિયા આગમન થતા અનેકો ભાવિકો એ દર્શન લાભ અને સંતો ની પધરામણી કરાવી ધર્મ લાભ મેળવ્યો હતો શ્રી ભુરખીયા દાદા ના દર્શન કાર્યા બાદ મંદિર ટ્રસ્ટ ની  કાર્યાલય ની મુલાકાત લીધી હતી  મંદિર ના ટ્રસ્ટી ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી સંતો ને અવગત કરતા મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી એ સંતો નું શાલ થી સન્માન કર્યું હતું ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ સંતો ને ગામ ના આગેવાન દ્વારા સન્માન કરાયું હતું  યુવા અગ્રણી યુવાસેવા સંસ્થા ના સુરજભાઈ મિયાણી  દેવરાજભાઈ સિંધવ અને પરેશભાઈ મિયાણી મેનેજર ગોપાલભાઈ ચુડાસમા દ્વારા સંતો નો ઉષ્મા ભર્યો સત્કાર કર્યો હતો અને ભુરખિયા ના હાલ સુરત સામાજિક સંસ્થા ના સુરજભાઈ મિયાણી ના નિવાસ સ્થાને ટૂંકું રોકાણ કર્યું હતું 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/