અમરેલી નગરપાલિકાના સતાધીશો દ્વારા નિતિ વિષયક નિર્ણયો લેવા માંગ
અમરેલી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલગ અલગ કામોના નિતિ વિષયક નિર્ણયો લેવા અંગે અમરેલી નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા બહાર પાડી આ જન૨લ બોર્ડમાં ઠરાવ કરવાના હોય છે. ત્યારબાદ આ કરેલ ઠરાવો આપ સાહેબશ્રીની કચેરીમાં ન્યાય નિર્ણય અર્થે મોકલવાનાં રહે છે.
આ અંગે અમરેલી નગ૨પાલિકાની કારોબારી સમિતિમાં પસાર કરી મંજુ૨ ક૨વામાં આવે છે. જે તદન ગેરકાયદેસ૨ અને ગે૨બંધારણીય પ્રક્રિયા હોય આપ સાહેબશ્રીની જાણ બહાર પોતાના બદઇરાદા પાર પાડવા માટે આ ઠરાવો જનરલ બોર્ડમાં લેવામાં આવતા નથી. આથી અમારી આ રજુઆતને અંગત લક્ષમાં લઇ અમરેલી નગરપાલિકા દ્વારા છેલ્લા ૧૦ માસ જેટલા સમયથી જનરલ બોર્ડ મીટીંગ બોલાવેલ ન હોય અને આ પ્રકારના નિતી વિષયક નિર્ણયોને કારોબારી સમિતિમાં પસાર કરી માત્રને માત્ર ગેરરીતી આચરવાનાં ઇરાદે આ નિર્ણયો જનરલ બઇમાં લેવાતા ન હોય તો છેલ્લા ૧૦ માસની અંદર ગહેલ કારોબારી પતિના તમામ ઠરાવોની વિગતો મંગાવી ગા ઠરાવોને આપ સાહેબશ્રી દ્વારા અવલોકમાં લઈ ૨દ ક૨વા
Recent Comments