બગસરામાં ખ્યાતનામ હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી ની નિશ્રામાં બાળ વાંચન શિબિર યોજાઇ
આ પ્રસંગે જગદીશભાઈ ત્રિવેદી એ સ્વતંત્ર સંગ્રામ ના બાળ શહીદો ની વાત પોતાની આગવિશેલી માં કરી હતી જ્યારે જાણીતા કવિ સ્નેહી પરમાર પોતાની સભાપાત્રતા ગઝલ રજૂ કરેલ જ્યારે શાળા બાળકો દ્વારા સ્વાગત ગીત અને વાંચન અને પઠન કરેલ જ્યારેઆઝાદીનો અમૃત મહોત્સવ સમિતિ ના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી, વિદ્યા ભારતી પ્રમુખ ઈતેશભાઈ મહેતા પ્રાસંગિક પ્રવચન કરેલ આ તકે વિશ્વ વાત્સલ્ય સેવા ટ્રસ્ટ ના દેવચંદ ભાઈ સાવલિયા, શાળા આચાર્ય આશિષભાઈ વાળા સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ અને બહેનો ઉપસ્થિત રહેલ કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ કથીરીયા એ અને અંત આભારવિધિ સંધ્યાબેન ભટ્ટએ કરેલ
Recent Comments