fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર ખાતે સાયન્સ મેથ્સના અવનવા પ્રયોગોના  સેમિનારની ભવ્ય રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમા મહુવા રોડ સ્થિત ગીરધરવાવ પાસે આવેલા સરસ્વતી વિદ્યાલયમાં ગુજકોસ્ટ, અમરેલી બાલભવ અને શાળા પરિવારના સંયુક્ત ઉપક્રમે સાયન્સ, મેથ્સના અવનવા પ્રયોગોનો સેમિનાર યોજાયો. આ કાર્યક્રમ નિમિતે ગુજકોસ્ટ અમરેલી અને બાલભવન અમરેલીના ડિરેક્ટર ડો. નિલેશ પાઠક અને તેમના ધર્મપત્ની ,માંડવીયા સાહેબ હાજર રહેલ. તેમાં તેમને બાળકોમાં અંધશ્રદ્ધા દૂર થાય અને હાલ પ્રાથમિક ધોરણથી જ બાળકોમાં બાલ વૈજ્ઞાનિક મનોવૃત્તિ કેળવાય તેવા અવનવા સાયન્સના પ્રયોગો બતાવેલ અને વિધાર્થીઓ પાસે ક્રિએટિવ લર્નિંગ એકટીવીટીના માધ્યમથી એમનો ભણતર પ્રત્યે રસ -રુચિ વધે એવા પ્રયાસો હાથ ધરેલ.તેમજ સરસ્વતી વિદ્યામંદિરના ટ્રસ્ટીશ્રી ડી.કે.પટેલ અને નવનિયુક્ત પ્રિન્સિપાલ તથા શાળા પરિવાર વતી ડો. નિલેશભાઇ પાઠક અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરી ખુબજ સરસ રીતે મેથ્સ -સાયન્સના સેમિનારની ધામધૂમથી ઉજવણી કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/