fbpx
અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ૩૯ મો નેત્રયજ્ઞ અને હોમિયોપેથીક કેમ્પ યોજાયો

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે ૩૯ મો નેત્રયજ્ઞ અને હોમિયોપેથીક કેમ્પ યોજાયોસિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે ૩૯ માં નેત્રયજ્ઞ માં રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માંઆંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર સંપૂર્ણ વિના મૂલ્યે અતિ અદ્યતન સાધનો ધરાવતી સંત શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ દ્વારા મોતિયા ના દર્દી ઓને નેત્રમણી આરોપણ સાથે દવા ટીપા ચશ્માં રહેવા જમવા લાવવા લઈ જવા ની સુવિધા સંપૂર્ણ વિના મૂલ્યે અપાશે ગુજરાત સરકાર ના હોયોપેથીક દવાખાના વિભાગ અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત દવાખાના ના ડો જેઠવા અને ડો જોશી ની સેવા એ નેત્રયજ્ઞ સાથે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/