fbpx
અમરેલી

જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયા સહીતના હોદ્દેદારોએ હર ઘર તિરંગા યાત્રામાં જોડાવવા આહવાન કર્યું હતું

દિલ્હી ખાતે આયોજિત “હર ઘર તિરંગા યાત્રા ” ઝુંબેશ અંતર્ગત સાંસદ તિરંગા યાત્રા”માં અમરેલીના સાંસદ નારાયણ ભાઈ કાછડિયા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિતિમાં  ભારતની અમૂલ્ય શક્તિ અને એકતાને પ્રતિપાદિત કરતી યાત્રાને પ્રસ્થાપિત કરી હતી જે યાત્રા ને માનનીય ઉપરાષ્ટ્રપતિ M Venkaiah Naidu  જી દ્વારા લીલી ઝંડી બતાવી યાત્રા શરૂ  કરવામાં આવી  જે યાત્રા  વિજય ચોક પર સંપન્ન થયા નું નારાયણ ભાઈ કાછડિયા એ જણાવ્યું હતુ.  ત્યારે આ દિલ્હી ખાતે આયોજિત “હર ઘર તિરંગા યાત્રા ” ઝુંબેશ અંતર્ગત અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ સાંસદ દ્વારા કરવામાં આવતા જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયા સાવરકુંડલા શહેર પાલિકા ના પ્રમુખ તૃપ્તિ બેન રાજુ ભાઈ દોશી જીવન ભાઈ વેકરિયા પ્રવીણ ભાઈ સાવજ  વિજય સિંહ વાઘેલા સોહિલ શેખ  પરાગ ભાઈ ત્રિવેદી સતીશ મહેતા સહિતના હોદેદારો એ અભિનંદન  પાઠવ્યા હતા અને હર ઘર તિરંગા યાત્રા માં જોડાવવા આહવાન કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/