fbpx
અમરેલી

દામનગર પી એસ આઈ ગોહિલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

દામનગર શહેર ના પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં આગામી ઇદે મિલાદુ નબી ઉજવણી તા.૦૯/૧૦/૨૨ ને રવિવારે હોવાથી શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક યોજાય જેમાં સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં હિન્દૂ મુસ્લિમ કોમી એકેયતા ભાતૃપ્રેમ થી ઉજવાય તે માટે સ્થાનિક પી એસ આઈ એસ જી ગોહિલ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.

સામાજિક સંવાદિતા જળવાય પરસ્પર હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ના તહેવારો માં કોમી એકતા ના દર્શન થતા રહે તે જોવા ની પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ની તો ફરજ છે પણ સાથો સાથ સોહાર્દ માટે સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની પણ નૈતિક જવાબદારી છે તેવો સુંદર સદેશ આપતા પી એસ આઈ ગોહિલે શાંતિ સમિતિ માં હાજર અગ્રણી ઓ કાર્યકરો નો પરિચય મેળવ્યો હતો અને અને ઇદે મિલાદુ ના આગામી તહેવાર થી સર્વ ને અવગત કર્યા હતા જ્યાં પણ જરૂર જણાય ત્યાં વિના સંકોચ મદદ માટે સ્થાનિક પોલીસ શહેરીજનો માટે તત્પર રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/