fbpx
અમરેલી

સુરત ખાતે વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામના લોકો દ્વારા ૧૧ મો સ્નેહ મિલન સમારોહ યોજાયો ગામના વિધાથીર્ઓ નું સન્માન કરવામાં આવ્યું

વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાઈ થયેલ પટેલ સમાજના લોકો દ્વારા અગીયારમો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ના અધ્યક્ષ સ્થાને હનુમાન ખીજડીયા ના વતની અને હાલ સુરત ખાતે સ્થાઈ થયેલ પટેલ સમાજના લોકો ની ઉપસ્થિતિ વચ્ચે જોરદાર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા બાબરા લાઠી ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી જગદીશભાઈ નાકરાણી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલ દુધાત વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હનુમાન ખીજડીયા ગામના વતની અને હાલ સુરત ખાતે પટેલ સમાજના કારોબારી સમિતિ ના રમેશભાઈ પટોળીયા વસંતભાઈ ગોંડલીયા હરસુખભાઈ સાવલિયા હરેશભાઈ ભુવા મનસુખભાઇ સાવલિયા સહિતના હનુમાન ખીજડીયા ગામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/