fbpx
અમરેલી

જેશીંગપ૨ાના બેઠા પુલથી સ્મશાન સુધી રોડ તથા ‘સુંડલાવાળાનું નાકુ (રોડ)–પુલ” નવો બનાવવા બાબત.

વોર્ડ નં.૯ માં આવેલ સ્મશાન રોડ, ચોકડી પાસે આવેલ ”સુંડલાવાળાનું નાકુ’ ની બાજુમાં બેઠો પુલ આવેલ છે. આ પુલ જર્જરીત હાલતમાં હોય જેથી આ પુલ નવો બનાવવા જરૂરી છે. વિશેષ … સાજીસવાઇના મંદિ૨ના લોકો અહીંયાથી પસાર થતા હોય જેથી તેઓને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે.

કોળી સમાજ અને ભ૨વાડ સમાજ, દલિત સમાજના લોકો શહેરના સ્મશાન રોડથી ગામમાં આવવા માટે અવરજવ૨ કરતા હોઈ, મેઇન રોડ જેથી ચોમાસાની સીઝનમાં થોડોક વ૨સાદ પડે તો પણ ખુબ જ હાલાકી ભોગવવી પડે છે અને અહીંયાના લોકોના ઘ૨માં પાણી ઘુસી જાય છે અને સ્મશાન યાત્રા અહીંથી પસાર થતી હોય તેઓને પણ ખુબ જ મુશ્કેલી ભોગવવી પડે છે. જેથી જેશીંગ૫૨ાના બેઠા . પુલથી સ્મશાન સુધી રોડ તથા “કુંડલાવાળાનું નાકુ (રોડ)–પુલ” નવો બનાવવામાં આવે તો અહીંના લોકોને આવી ગંભીર સમસ્યામાંથી નિવારી શકાય છે અને લોકોની સુખાકારીમાં વધા૨ો થાય તેમ હોય તો આ બાબતે યોગ્ય ક૨વા વિનંતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/