સારહી તપોવન આશ્રમ ખાતે ગાયત્રી યજ્ઞનો સીલસીલો યથાવતપ્રસિધ્ધ બ્રોકર પ્રભુદાસભાઈ તલાટી પરિવારના કૌશિકભાઈ દ્વ્રારા યજ્ઞ સંપન્ન ભાસ્કરભાઈ તળાવીયા દ્વારા પુજનવિધી કરાવાઈ
સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા પ્રેરણા – સ્ત્રોત શ્રી મુકેશભાઈ સંઘાણીનાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા. 01/10/2023 રોજ શ્રી કૌશિકભાઈ પ્રભુદાસભાઈ તલાટી સહ પરિવારને યજ્ઞ મા બેસવાનો લાભ મળ્યો અને યજ્ઞ વિધી કરી. ગાયત્રી મંદિર ટ્રસ્ટ નાં પરિજન શ્રી ભાસ્કરભાઈ તળાવીયાએ ગાયત્રી યજ્ઞ કરાવ્યો સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ. તેમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments