fbpx
Home Archive by category અમરેલી
અમરેલી

જિલ્લાની ૧૨ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ – હેલ્પ સેન્ટરનો સંપર્ક  કરી માર્ગદર્શન મેળવી શકાશે – તા.૩૦ ઓકટોબર સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ રહેશે

અમરેલી જિલ્લાની ૧૨ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ-૨૦૨૪ (ચોથો રાઉન્ડ) રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી શરુ છે. ધો.૮ અને ધો.૧૦ પાસ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઈનો સંપર્ક કરી શકશે. જિલ્લામાં અમરેલી,  લાઠી,  લીલીયા,  બાબરા,  બગસરા, 
અમરેલી

અમરેલી જેલ ખાતે વિપશ્યના પરિચય શિબિર સંપન્ન

અમરેલી જિલ્લા જજ શ્રી રિઝવાના બુખારીએ અમરેલી  જિલ્લા જેલ ખાતે વિપશ્યના પરિચય શિબિર કરવાની પ્રેરણા આપી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી આર.વાય.ત્રિવેદી તથા જેલ અધિક્ષક શ્રી ડી.પી.રબારીએ જહેમત ઉઠાવીને અમરેલી જેલ ખાતે વિપશ્યના પરિચય શિબિરનું આયોજન હાથ ધર્યુ હતુ.વિપશ્યના સાધના એ ધ્યાનની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. ભગવાન બુદ્ધે અઢી હજાર વર્ષ પહેલા આ […]
અમરેલી

ખેડૂત-ખેતી અને ગામતળમાં થતી પ્રવૃત્તિઓ પર સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનમાં કોઈ પ્રતિબંધ નહીં આવે

ગીર રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન અંગે ખેડૂતો અને આ સૂચિત સમાવિષ્ટ વિસ્તારના રહીશો સુધી યોગ્ય વિગતો પહોંચે તેવા હેતુથી ગીર પૂર્વ નાયબ વનસંરક્ષક શ્રી અને ધારી પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને ધારીના આંબરડી સફારી પાર્ક  ખાતે પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં ગીર પૂર્વ નાયબ વનસરંક્ષક શ્રી રાજદિપસિંહ ઝાલાએ પત્રકારોને એક
અમરેલી

ધારાસભ્ય કસવાલા દ્વારા રાજયના કૃષી મંત્રીને કરાઈ લેખીત અને મૌખીક રજુઆત

સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલને રજુઆત કરી જણાવ્યુ હતુ કે, ૧૬/૧૦/૨૪ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, સાવરકુંડલા તાલુકામાં તાજેતરમાં ભારે અતિભારે વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે ગત તા.૧૬-૧૦-૨૦૨૪ના રોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી ઉપરાંત આજુબાજુ વિસ્તારમાં ખુબજ પવન સાથે
અમરેલી

શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે પ્રા. આ. કેન્દ્ર ચાવંડ અને શ્રી બાપજીધામ – સુંદરીયાણાં (રજવાડું) ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર નું આયોજન

દામનગર શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે પ્રા. આ. કેન્દ્ર ચાવંડ અને શ્રી બાપજીધામ – સુંદરીયાણાં (રજવાડું) ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર નું આયોજન આજરોજ તા. ૧૭/૧૦/૨૪ ના રોજ લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ ધામ એટલે શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે પ્રા. આ. કેન્દ્ર ચાવંડ અને શ્રી બાપજીધામ – સુંદરીયાણાં (રજવાડું) ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર નું આયોજન […]
અમરેલી

દામનગર શહેર માંથી ડિગ્રી વગર ક્લિનિક ધરાવતા બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગની લાલ આંખ

દામનગર શહેર માંથી ડિગ્રી વગર ક્લિનિક ધરાવતા બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગની લાલ આંલાઠી તાલુકાના દામનગર શહેર માંથી ડિગ્રી વગર ક્લિનિક ધરાવતા બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગની લાલ આંખજેમાં જાણવા મળતી માહિતી મુજબ દામનગર શહેર માં ડિગ્રી વગર ના ડોકટર દ્વારા માનવ જીદંગી સાથે ચેડા કરતા હોવાની ચોકકસ બાતમી મળતા અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય […]
અમરેલી

સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયેલ પાક નો સર્વે કરી સહાય ચુકવવા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ ને પત્ર પાઠવતા ધારાસભ્ય મહેશભાઇ કસવાળા

સાવરકુંડલા તાલુકામાં તાજેતર માં ભારે થી અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે. ગત તા.૧૬-૧૦-૨૦૨૪ના રોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખેતીના પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે, અને […]
અમરેલી

સેવા સેતુ કાર્યક્રમઃ ૨૦૨૪ – જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે

રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો હતો. મહત્વનું છે કે, આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને […]
અમરેલી

જાફરાબાદ તાલુકાના દરિયાઈ કાંઠાના ગામડાના ખેડૂતોને વધુ વરસાદ ને લીધે પારાવાર નુકસાન થયું છે ત્યારેલીલો દુષ્કાળ જાહેર કરી સરકાર સહાય આપે : ટીકુભાઈ વરૂ

તાજેતરમાં જાફરાબાદ તાલુકામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધુ વરસાદ પડવાને કારણે જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં પહોંચી અને સડતર દરિયાઈ વાળી જમીન હોય જેને લીધે પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોનો પાક સડી રહ્યો છે અને મગફળી સોયાબીન કપાસ તલ અડદ પલ્લી સડી રહ્યા હોય ત્યારે ખેડૂતોએ કરેલી આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી […]
અમરેલી

દામનગર શહેર માં જેન વણીક ગાંધી કુટુંબ દ્વારા નિર્માણ શક્તિપીઠ માં વિવિધ દૈવી દેવતા ઓની મૂર્તિ ઓનું આગમન થતા ભવ્ય સત્કાર સામૈયા 

ગાંધી કુટુંબ દ્વારા દૈવી દેવતા ની મૂર્તિ ઓનો ભવ્ય નગર પ્રવેશ વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી માઇ ભક્તો માં અદમ્ય ઉત્સાહ  દામનગર શહેર ની મુખ્ય બજાર માં સમસ્ત ગાંધી કુટુંબ દ્વારા નવ નિર્મિત શક્તિપીઠ માં સ્થાપિત થનાર શ્રી ખોડિયાર માતાજી શ્રી બહુચર માતાજી  શ્રી બટુક ભૈરવ શ્રી મેરખિયા વીર સહિત ની […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/