ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ કહ્યું હતું કે તેઓએ ઈરાનની મોટાભાગની મિસાઈલોનો નાશ કર્યો છે પરંતુ થયું તેનાથી વિપરીત, ઈરાનની ઘણી મિસાઈલોથી ઘણું વધારે નુકશાન થયું હતું ઈઝરાયેલ પર ૧ ઓક્ટોબરે થયેલા હુમલા બાદ ઈરાને નિવેદન આપ્યું હતું કે તેનો હુમલો ૯૦ ટકા સફળ રહ્યો છે. જ્યારે ઈઝરાયેલે કહ્યું કે તેણે ઈરાન
ભારતે સોમવારે છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા અને કેનેડામાંથી તેના હાઈ કમિશનરને પાછા બોલાવવાની જાહેરાત કરી હતી અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ઉતાવળમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ઓટાવામાં, જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે તેઓ ગયા વર્ષે કેનેડિયન નાગરિકની હત્યામાં ભારતીય અધિકારીઓની સંડોવણીના
ભારતે સોમવારે એક્ટિંગ હાઈ કમિશનર સ્ટીવર્ટ રોસ વ્હીલર, ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ, સેક્રેટરી મેરી કેથરીન જાેલી સહિત છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. સાથે જ કેનેડાએ પણ ૬ ભારતીય અધિકારીઓને હાંકી કાઢ્યા હતા. દરમિયાન, કેનેડિયન મીડિયાએ ભારત સાથે વધેલા સંઘર્ષને લઈને તેના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને અરીસો બતાવ્યો છે. કેનેડિયન મીડિયા, ખાસ કરીને ‘નેશનલ પોસ્ટ’એ […]
પ્રિડેટર ડ્રોન ખૂબ જ શક્તિશાળી છે, આ ડ્રોન ભારતની ત્રણેય સેનાઓની દેખરેખ ક્ષમતામાં વધારો કરશેભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. સરકાર અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોન ખરીદવા જઈ રહી છે. જાે આ ડ્રોનને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવે તો સેનાની ફાયરપાવર વધી જશે. મંગળવારે, બંને દેશોએ આ સંબંધિત ડીલ પર હસ્તાક્ષર કર્યા. ગયા […]
જસ્ટિસ ક્લોક સમય નહીં જણાવે પરંતુ સુપ્રીમ કોર્ટમાં કેટલા કેસ પેન્ડિંગ છે તેની માહિતી આપશે સુપ્રીમ કોર્ટમાં આજે (૧૫ ઓક્ટોબર) જસ્ટિસ ક્લોક લગાવવામાં આવી છે. આ ન્યાય ઘડિયાળ એ લોકોમાં જાગૃતિ લાવવા માટે લેવાયેલું પગલું છે. આ જસ્ટિસ ક્લોકનો હેતુ લોકોને ન્યાયિક ક્ષેત્ર વિશે માહિતી આપવાનો છે. ન્યાયિક ક્ષેત્રની વિવિધ યોજનાઓની જાહેરાત કરવી. આ ઉપરાંત, […]
મફતને લઈને દાખલ કરવામાં આવેલી નવી અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફતમાં આપવામાં આવેલા વચનને લાંચ તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ભારતના ચૂંટણી પંચ (ઈઝ્રૈં)ને નોટિસ પાઠવી છે. અરજીમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે ચૂંટણી […]
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન થશે. ૨૦મી નવેમ્બરે મતદાન થશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ૨૮૮ બેઠકો છે. અહીં ૯.૬૩ મતદારો છે. ૧ લાખ ૧૮૬ મતદાન મથકો પર મતદાન થશે. મતગણતરી ૨૩ નવેમ્બરે થશે. આ જ દિવસે ઝારખંડમાં પણ મતગણતરી થશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે નવા ગોલ્ડ […]
ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ૧૩ નવેમ્બર અને ૨૦ નવેમ્બરે મતદાન થશે. મતગણતરી ૨૩ નવેમ્બરે થશે. ઝારખંડમાં વિધાનસભાની ૮૧ બેઠકો છે. અહીં ૨.૬ કરોડ મતદારો છે. ઝારખંડમાં ૨૯ હજાર ૫૬૨ મતદાન મથકો પર મતદાન થશે. જેમાં ૨૪ હજાર ૫૨૦ બૂથ ગ્રામીણ વિસ્તારોમાં હશે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મુખ્ય ચૂંટણી કમિશનરે […]
હૈદરાબાદના ગચીબોવલી વિસ્તારના આરસી પુરમમાં ઓટો ડ્રાઈવર યુવતીને એકાંત સ્થળે લઈ ગયો, તેની સાથે બળાત્કાર કર્યો અને પછી તેને છોડી દીધી.હૈદરાબાદ શહેરમાં સોફ્ટવેર કર્મચારી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. ઓટો ડ્રાઈવર દ્વારા સોફ્ટવેર કર્મચારી પર બળાત્કાર. પીડિતા ઓટો દ્વારા તેના ઘરે જવા નીકળી હતી, પરંતુ ઓટો ડ્રાઈવર તેને ર્નિજન વિસ્તારમાં લઈ ગયો અને તેની […]
વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે દેશમાં વસ્તીવિષયક વિસ્થાપનના વધતા જાેખમ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેના પરિણામો પરમાણુ બોમ્બ કરતા ઓછા ખતરનાક નથી. જયપુરમાં બિરલા ઓડિટોરિયમ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે જગદીપ ધનખર બોલી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં વસ્તી વિષયક અરાજકતાએ
Recent Comments