ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેબીનેટ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો, આ પ્રસંગે યુનિવર્સિટીની સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. સુબીર મજુમદારે ઓડિટોરિયમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને ભાવિ આકાંક્ષાઓને
Month: October 2024
અક્ષર ફટાકડા નામથી પતરાના શેડનો મોટો ડેમ ઉભો કરાયો હોવાનું જણાયું હતું ગેરકાયદે ફટાકડા વેચતા અને સંગ્રહ કરતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ર્જીંય્ને માહિતી મળી હતી કે હાથીજણ સર્કલથી મહેમદાવાદ જતા રોડ પર હાથીજણ ગામની સીમમાંસ્વામીનારાયણ મંદિરની સામે
જામનગરમાં રહેતા એક આધેડ પુરુષએ પુત્રના ત્રાસથી કંટાળી જઈ પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કરતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.શહેરમાં રહેતાં અરવિંદભાઈ સોલંકી નામના ૫૮ વર્ષીય આધેડે ગઈકાલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કોઈ ઝેરી દવા પી લેતાં તેઓને તાબડતોબ જી. જી.હોસ્પિટલ ખસેડાયા હતા. અને તુરંત
જામનગર અને મોરબી જિલ્લામાં વધુ ત્રણ માનવ જિંદગી આપઘાતના ખપ્પરમાં હોમાઈ છે. જેમાં મોરબીનાં લાલપર નજીક ફેક્ટરીમાં પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. તો રફાળેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી વેપારીએ જિંદગી ટૂંકાવી લીધી હતી. આ ઉપરાંત જામનગરમાં યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. પહેલો બનાવમાં લાલપર નજીક
નડીયાદના વસોના એક ગામમાં ત્રણ બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાના ચકચારી બનાવમાં પકડાયેલા આધેડ ચાર દિવસના રિમાન્ડ પર છે. ત્યારે આધેડ બાળકીઓના વીડિયો ઉતાર્યા બાદ બ્લેક મેલિંગ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે. જાેકે, પોલીસ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. વસોના એક
નડિયાદમાં ૧૭ વર્ષના કિશોરે પ્રેમજાળમાં ફસાવી પડોશમાં રહેતી લઘુમતી કોમની ૧૨ વર્ષની બાળા પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પખવાડિયા પછી પેટમાં દુઃખાવો થતાં બાળાએ ફોઈને સમગ્ર હકીકત જણાવ્યા બાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે કિશોરની અટકાય કરી તપાસ હાથ ધરી છે. નડિયાદમાં
ખેડા તાલુકાના કનેરા સીમમાં જમીન પર આવેલા કારખાનાનો શેડ રાખવાની વાત કરનાર પિતા, પુત્રને જમીન દલાલોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ શાલીગ્રામમાં રહેતા નિશેષ પ્રવીણભાઈ અગ્રવાલ સર્વે નંબર ૫૫૪ અને ૫૬૩માં પતરાનો શેડ તથા
કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત થવા પામી હતી તેની સામે દરરોજ અકસ્માતની ઘટનાઓ પણ વધી છે જેનું મુખ્ય કારણ સેફટીનો અભાવ જાેવા મળે છે. ક્યાકને ક્યાક કંપનીના જવાબદારો અને તંત્રની મિલીભગતથી નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે એક હકીકત છે. થોડા સમય પૂર્વે મુન્દ્રા તાલુકાના
સંજય દત્ત આજે પણ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે હેડલાઈન્સમાં રહે છે. તેમના જીવનના જૂના અને ખરાબ સમયની વાતો આજે પણ વાયરલ થાય છે. સંજુ બાબાએ ઘણા પ્રસંગોએ આ ખરાબ સમયનું વર્ણન કર્યું છે. બધા જાણે છે કે સંજય દત્ત ડ્રગ્સનો ભયંકર શિકાર બની ગયો હતો. તેના પિતા સુનીલ દત્ત તેને અમેરિકન ડોક્ટરો
શાહરૂખ ખાને હજુ સુધી તેની કોઈ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખની આગામી ફિલ્મ ‘કિંગ’ હશે. શાહરૂખે પણ અનેક ઈવેન્ટ્સમાં આ વાતની પુષ્ટિ કરી છે. તે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
Recent Comments